30 જાન્યુઆરી, 2012

હર્ષદના પ્રણામ ...
આજનો દિવસ એટલે  શહીદ દિવસ ......
મારું જીવન એજ મારો સંદેશ........... આ હતા બાપુના શબ્દો  
બાપુ વીશે શું લખીએ તો યોગ્ય કહેવાય . 
એમનું જીવન, સિદ્ધાંતો , વિચારધારા ખુબજ અનોખા હતા. આજીવન સત્ય બોલવું શક્ય છે ? 
સ્વતંત્રતા જેવી   બાબતને સત્ય અને અહિંસા જેવા શસ્ત્રોથી મેળવવી                                             એ મુશ્કેલ અને અશક્ય  હતી જેને બાપુ શક્ય
બનાવી ગયા. 
ભારતના આવા સપૂતોને કોટીકોટી વંદન ......
બાપુના સિદ્ધાંતોને અનુસરીએ એજ સાચી શ્રધ્ધાંજલિ.......