હર્ષદના પ્રણામ ...
આજનો દિવસ એટલે શહીદ દિવસ ......
મારું જીવન એજ મારો સંદેશ........... આ હતા બાપુના શબ્દો
બાપુ વીશે શું લખીએ તો યોગ્ય કહેવાય .
એમનું જીવન, સિદ્ધાંતો , વિચારધારા ખુબજ અનોખા હતા. આજીવન સત્ય બોલવું શક્ય છે ?
સ્વતંત્રતા જેવી બાબતને સત્ય અને અહિંસા જેવા શસ્ત્રોથી મેળવવી એ મુશ્કેલ અને અશક્ય હતી જેને બાપુ શક્ય
બનાવી ગયા.
ભારતના આવા સપૂતોને કોટીકોટી વંદન ......
બાપુના સિદ્ધાંતોને અનુસરીએ એજ સાચી શ્રધ્ધાંજલિ.......