30 જાન્યુઆરી, 2012

હર્ષદના પ્રણામ ...
આજનો દિવસ એટલે  શહીદ દિવસ ......
મારું જીવન એજ મારો સંદેશ........... આ હતા બાપુના શબ્દો  
બાપુ વીશે શું લખીએ તો યોગ્ય કહેવાય . 
એમનું જીવન, સિદ્ધાંતો , વિચારધારા ખુબજ અનોખા હતા. આજીવન સત્ય બોલવું શક્ય છે ? 
સ્વતંત્રતા જેવી   બાબતને સત્ય અને અહિંસા જેવા શસ્ત્રોથી મેળવવી                                             એ મુશ્કેલ અને અશક્ય  હતી જેને બાપુ શક્ય
બનાવી ગયા. 
ભારતના આવા સપૂતોને કોટીકોટી વંદન ......
બાપુના સિદ્ધાંતોને અનુસરીએ એજ સાચી શ્રધ્ધાંજલિ.......

29 જાન્યુઆરી, 2012

સારી જીન્દગી માટે સુંદર કલ્પનાઓ કરો 
જીવન હ્શે તો કોઈ દી જીવન બની જશે,  દિલમાં યકીન રાખ, યકીનન બની જશે ,
આવ્યો છે ખાલી હાથ, જવાનો છે ખાલી હાથ, ધનવાન ક્યાં હતો કે તું નિર્ધન બની જશે .
                                                                                    -શયદા 
રે જીંદગી ...........
તમારી જીન્ગીને આમ વેડફી ના નાંખો ........
કોઈકને તમારી ચિંતા છે ..........
કારણ કે 'કોઈક' એ તમને ચાહે છે......

ગુજરાતી બ્લોગ  લખવા  ખુબ પ્રયત્ન કર્યો  અંતે સફળતા મળી .
ગુજરાતી બ્લોગ  લખવા ની ખુબ મજા આવે છે .
જીવન માં કઈક મેળવવા મથવું પડે છે.